બ્લેક હોલ શું છે ? અને જાણો તેની લેવાયેલી તસ્વીર વિષે

તમને ખબર છે કે આ બ્લેકહોલ શુ છે? અને બ્લેકહોલ વિશે જાણવા માંગો છો? અહિ તમને બ્લેકહોલ અને તેની તસ્વીર વિને માહિતી આપી છે. બ્લેકહોલને ગુજરાતીમાં કૃષ્ણવિવર કહે છે. બ્લેક હોલ શું છે? મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્ટાઈને વર્ષો પહેલા આપેલા સાપેક્ષવાદના સિદ્ધાંત પ્રમાણે આ બ્લેક હોલ બ્રહ્માંડની એક એવી જગ્યા છે કે જ્યાંથી કશુંજ પાછું […]

બ્લેક હોલ શું છે ? અને જાણો તેની લેવાયેલી તસ્વીર વિષે Read More »

Electric eel in Gujarati | વિદ્યુત શોક આપતી માછલી : ઈલ

નમસ્કાર મિત્રો , આજે આપણી ઈલેક્ટ્રિક શોક આપતી માછલી એટલે “ઈલ” માછલી વિષે થોડી માહિતી મેળવીશું માછલીના શરીર વિષે વિગતવાર માહિતી આપણી સજીવસૃષ્ટીમાં જોવા મળતા પ્રાણીજીવન માં જમીન પર રહેતા પ્રાણીઓ અને પાણીમાં રહેતા પ્રાણીઓમાં ઘણી વિવિધતા જોવા મળે છે. તથા દરેક પ્રાણીમાં બીજા કરતા કંઈક જુદીજ પડતી ખાસિયતો જોવા મળે છે  તેમજ પાણીમાં રહેતી

Electric eel in Gujarati | વિદ્યુત શોક આપતી માછલી : ઈલ Read More »

હાઈડ્રોફોબિક રેતી વિષે જાણવા જેવું

હાઈડ્રોફોબિક રેતી: આ પ્રકારની રેતી પાણીના સંપર્કમાં આવતા પલળતી નથી અને આ પ્રકારની રેતી પાણીમાં નાખી અને બહાર કાઢતા રેતીના કણો પાણીથી ભિંજાતા નથી. શા કારણે આવું થાય છે ? આ પ્રકારની રેતી પર હાઈડ્રોફોબિક ઘટકોનું આવરણ લાગેલું હોય છે. અને જ્યારે રેતી પાણીના સંપર્કમાં આવે છે ત્યારે હાઈડ્રોફોબિક ઘટકો રેતીના અણુઓને પાણી થી ભિંજાતા

હાઈડ્રોફોબિક રેતી વિષે જાણવા જેવું Read More »

તુલશીશ્યામ મેગ્નેટિક હિલ – Anti Gravity Spot at Tulsi Shyam

તુલશીસ્યામ એ ગુજરાતના જુનાગઢમાં આવેલું છે. તુલશીસ્યામ એ હિન્દું ધાર્મિક સ્થળ છે.જ્યા ભગવાન વિષ્ણુનું મંદિર આવેલું છે.પણ આપણે અહિં ધાર્મિક બાબતની ચર્ચા કરવાના નથી પણ તલશીસ્યામ વૈજ્ઞાનિક રીતે શું મહત્વ ધરાવે છે તેની ચર્ચા કરવાના છિએ. અનુક્રમણિકા [છુપાવો] વૈજ્ઞાનિક રીતે તુલશીસ્યામનું મહત્વ તુલશીસ્યામમાં જંગલ વિસ્તારમાં એક ઢોણાવ ધરાવતો રસ્તો આવેલો છે જ્યાં એન્ટિગ્રેવિટી એટલે કે

તુલશીશ્યામ મેગ્નેટિક હિલ – Anti Gravity Spot at Tulsi Shyam Read More »

પ્રોટીન શું છે. ખોરાકમાં તેની શું જરુર છે.

આપણા ખોરાકમાં પ્રોટીન , વિટામીન , મિનરલ્સ વગેરે સમતોલ પ્રમાણમાં હોવું જોઈએ . જો સમતોલ પ્રમાણમાં ન હોય તો વિવિધ પ્રકારના રોગ થાય છે. પ્રોટીન ખોરાકનો મુખ્ય હિસ્સો છે. ગ્રીક ભાષામાં પ્રોટીનનો અર્થ પ્રથમ કે પ્રાથમિક થાય છે. આપણ સ્નાયુઓ , ચામડી , વાળ, હ્રદય,ફેફ્સા , મગજ વગેરે વિવિધ પ્રકારના પ્રોટીનના બનેલા હોય છે.બાળકના અંગોનો

પ્રોટીન શું છે. ખોરાકમાં તેની શું જરુર છે. Read More »

હબલ ટેલીસ્કોપ – અવકાશમાં ફરતી વેધશાળા

સૌ પ્રથમ ગેલિલીયોએ દૂરબીન ઉપયીગ કરી બ્રહ્માંડના અભ્યાસ માટેની એક નવી દિશા ખોલી અને આવા પ્રશ્નોના ઉત્તરો મેળવવાનો ભગીરથ પ્રયાસ શરુ કર્યો.  આ જ રીતે 20મી સદીમાં એડવીન હબલે પોતે બનાવેલા દૂરબીન વડે બ્રહ્માંડનો અભ્યાસ કરેલો. પરંતુ પૃથ્વી પર રહેલા દૂરબીન દ્રારા બ્રહ્માંડનો અભ્યાસ કરવામાં ઘણી મુશ્કેલી પડતી હતી.આથી નાસાએ એક દૂરબીન અંતરીક્ષમાં મુકવાની યોજના

હબલ ટેલીસ્કોપ – અવકાશમાં ફરતી વેધશાળા Read More »

ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા પાળિયા વિષે જાણવા જેવું

અહી ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા પાળિયા વિષે માહિતી આપવામાં આવેલ છે. આપણા પૂર્વજ જે કોઈ યુદ્ધ માં લડતા લડતા શહીદ થઇ ગયા હોઈ. તે સમ્માન સ્વરૂપે તેમના પાળિયા બનાવામાં આવે છે. પાળિયા એ એક શક્તિ નું સ્વરૂપ છે. જે સતત આપણને પાણ શક્તિ પૂરતા રહે છે. {tocify} $title={અનુક્રમણિકા} પાળિયા વિષે પાળિયા અથવા ખાંભી પશ્ચિમ ભારત

ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા પાળિયા વિષે જાણવા જેવું Read More »

ચોખા વિષે જાણવા જેવું

જાતનો જન્મ આશરે 1,30,000 વર્ષ પહેલા થયો હતો.15,000 વર્ષ પૂર્વે “ઇન્ડિકા” નામની જંગલી ચોખાની જાત હિમાલયના ઢોળાવ પર ઉગતી હતી. પછી તે ઉતર-દક્ષિણ ભારતમાં પૂર્વ એશિયા અને દક્ષિણ ચીનમાં ફેલાઇ. ઇ.સ. ની પહેલી થી અગીયારમી સદીમાં આરબ વેપારીઓ ચોખાને ભારતમાં થી ઇરાન અને ઈજીપ્ત માં લઇ ગયા. ઈ.સ. 639 માં નાઇલ નદીની ખીણમાં સૌ પ્રથમ

ચોખા વિષે જાણવા જેવું Read More »

સૂર્યમંડળ નો પ્રથમ ગ્રહ – બુધ ગ્રહ

બુધ : ભ્રમણ કક્ષાનો પ્રથમ ગ્રહ સૂર્યમંડળનો સૌથી નાનો અને સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે.સૂર્યની સૌથી નજીક હોવાથી આપણી પૃથ્વી બુધનું અવલોકન અને અભ્યાસ સરળતાથી થઇ શકતો નથી.  બુધની સપાટી પર સતત ઉલ્કાના મારાથી ગોળાકાર ગર્ય પડી ગયા છે.બુધ પરનો સૌથી મોટો ગર્ત ક્લોરીઝ-બેઝીન આશરે 1300 કિ.મી પહોળો છે. તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા ત્રીજા

સૂર્યમંડળ નો પ્રથમ ગ્રહ – બુધ ગ્રહ Read More »

તારાનું સ્થાન બતાવતું જયપુરનું રામયંત્ર

જંતરમંતર એ વિવિધ પ્રકારના બાંધકામ ધરાવતી વેધશાળા છે. જેમાં સમ્રાટ યંત્ર , સૂર્ય ઘડિયાળ , રામયંત્ર વગેરે આકાશ દર્શન કરવા માટેના મોટા સાધનો છે. ખાસ ગણતરી કરીને બનાવેલા બાંધકામોમાં દીવાલો , સ્થંભો અને તેની રચના એવી છે કે આકાશી અવલોકન કરી શકાય. જંતરમંતરનું રામયંત્ર આકાશમાં રહેલા કોઈ તારા કે ગ્રહનું સ્થાન બતાવે છે. રામયંત્રમાં બે

તારાનું સ્થાન બતાવતું જયપુરનું રામયંત્ર Read More »

Scroll to Top