Health

શારીરિક અને માનસિક આરોગ્ય ને લગતી વિવિધ પ્રકારની માહિતી, તેમજ આરોગ્ય નું મહત્વ, સ્વાસ્થ્ય નું મહત્વ, સ્વાસ્થ્ય પર અસર કરતા પરિબળો, સ્વાસ્થ્ય સંભાળ, અને રોજીંદા જીવનમાં જોવા માનતા રોગોના આયુર્વેદિક ઉપચાર વિષે ની અઢળક માહિતી

eggs-non-veg-or-veg

ઈંડા વેજ છે કે નોનવેજ? જાણો શું કહેવું છે લોકોનું

મિત્રો તમારી પાસે દરેક સવાલનો જવાબ હશે પરંતુ અત્યાર સુધી એક સવાલ એવો છે જેનો જવાબ કોઈ પાસે નથી, તે સવાલ છે કે ઈંડા વેજ છે કે નોનવેજ. ઈંડા વિશે લોકોનું અલગ-અલગ મંતવ્ય છે. ઘણા લોકો તેને વેજ ગણે છે તું વળી ઘણા લોકો તેને નોનવેજ ગણે છે. શાકાહારી લોકો કહે છે કે ઈંડા મરઘી […]

ઈંડા વેજ છે કે નોનવેજ? જાણો શું કહેવું છે લોકોનું Read More »

વજન ઘટાડવા સહિત આ બીમારી થશે દૂર, પીઓ એક સૂપ

શિયાળામાં તમારા આહારમાં ટામેટાંના સૂપને અવશ્ય સામેલ કરો. ટામેટાંનો સૂપ વજન ઘટાડવા, હાડકાંને મજબૂત કરવા અને મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. ટામેટાંનો સૂપ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જાણો તેના 5 ફાયદા. વજન ઘટાડવામાં મદદરૂપ ટામેટાના સૂપમાં ફાઈબર અને પાણી ભરપૂર માત્રામાં હોય છે. તેને પીવાથી

વજન ઘટાડવા સહિત આ બીમારી થશે દૂર, પીઓ એક સૂપ Read More »

ચેપી રોગ ચિકનગુનિયા: સારવાર, આયુર્વેદિક દવા, ઘરેલું ઉપચાર

આજે આપને ચિકનગુનિયા રોગ વિષે જાણીએ, આ રોગ ના લક્ષણો શું શું હોઈ છે. આ રોગ માં ઘરેલું સારવાર કેવી રીતે લઇ શકાય તેમજ કયા કયા સારવારના પાગલ લેવા જોઈએ તેની ચર્ચા કરીશું.   અનુક્રમણિકા [છુપાવો] ચિકનગુનિયા શું છે? ચિકનગુનિયા એ એક ચેપી એડીસ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. આ નામ આફ્રિકન ભાષા પરથી આવ્યું

ચેપી રોગ ચિકનગુનિયા: સારવાર, આયુર્વેદિક દવા, ઘરેલું ઉપચાર Read More »

Scroll to Top