Magajmari | મગજમારી

20190509 223951

જવાબ : 15 ચોરસ

Magajmari 001

જવાબ : રાજાએ ખેડુતના પાડોશીને કહ્યું કે કુવામાં રહેલ પાણી તેનું , પણ તે પાણીને કુવામાં રાખવાનો ખર્ચ તેને ખેડુતને આપવો પડશે અથવા તે પોતાનું બધું પાણી કુવામાંથી ખાલી કરી દે. ખેડુતનો પાડોશી કુવામાંથી પાણી ખાલી કરે તે શક્ય ન હતું અને પાડોશીને પોતાનો ભુલ સમજાય ગઈ અને વિવાદ ઉકેલાય ગયો.

Ganit gammant

જવાબ : 1. સૌપ્રથમ 3 લિટરની ડોલ વડે મોટા ટબમાં 6 લિટર પાણી ભરવાનું અને પછી 5 લિટરની ડોલ વડે તેમાંથી 5 લિટર પાણી ભરી લેવાનું આથી ટબમાં 1 લિટર પાણી વધશે અને પછી 3 લિટરની ડોલ વડે ટબમાં પાણી ભરતા ટબમાં 4 લિટર પાણી થય જાશે.

અથવા બીજીરીત : 5 લિટરની લિટરની ડોલ વડે ટબમાં 10 લિટર પાણી ભરવાનું અને 2 વખત 3 લિટરની ડોલ વડે ત્રણ – ત્રણ લિટર પાણી કાઢી લેવાનું

20181107 224300

જવાબ : 7:00 – 50 minute = 6:10 + 25 minute

= 6:35

20180611 074529

જવાબ : બિરબલે દિવાલ પર લખ્યું , ” આ સમય પસાર થય જશે.”

• જો સુખ હોય અને આ વાક્ય વાંચી તો થોડુંઘણું દુખ પણ થાય અને જો દુઃખ હોય અને આ વાકય વાંચી તો સુખની લાગણી પણ થાય

20180615 084617

જવાબ : રાતના 9.
ગણતરી : તે વખતે રાતના 12 વાગવામાં 3 કલાક બાકી હતા. તેમાં 6 ઉમેરીએ તો 9 થાય. રીત- 12+6=18, 18÷2=9 , 

ગણિત ગમ્મત મગજમારી

જવાબ : દુકાનદારનું નુકશાન = 100₹ (10000પૈસા)

પ્રથમ કિસ્સમાં દુકાનમાંથી 100₹ ચોરાયા હોવાથી દુકાનદારને 100₹ નું નુકશાન થયું.બીજો કિસ્સો : અહિં જ મોટાભાગના લોકો ભુલ કરે છે ગણતરી કરવામાં , બીજા કિસ્સામાં ચોર દ્રારા કરવામાં આવતી ચુકવણીથી દુકાનદારને કોઈપણ નુકશાન થતું નથી.

કારણ : જો કોઈ ગ્રાહક પોતાના પૈસાથી દુકાને ચુકવણી કરે તો તેમાં દુકાનદારને કોઈપણ પ્રકારનું નુકશાન નથી . આજ રીતે ચોરે કરેલી ચુકવણીમાં દુકાનદારને નુકશાન થતું નથી.

ગણતરી : ચોરના પૈસા 100₹ = 70₹ ખરીદી + 30₹ દુકાનદારે પાછા આપ્યા. આથી દુકાનદારનું નુકશાન = 0₹ , 30₹ પાછા આપ્યા છે તે દુકાનદારનું નુકશાન નથી,

– ચોરના પૈસા એટલે દુકાનદારના પૈસા = 100₹


– આથી દુકાનદારને 100₹ નુકશાન થયું.

Scroll to Top