![Magajmari | મગજમારી 1 20190509 223951](https://1.bp.blogspot.com/-nGzjbIb5z2E/XNRfhsuUu3I/AAAAAAAAMVc/jKZ9iz4FvM0F5t2OUYV1rIlR1S2BgEt1wCLcBGAs/s1600/20190509_223951.jpg)
જવાબ : 15 ચોરસ
![Magajmari | મગજમારી 2 Magajmari 001](https://2.bp.blogspot.com/-KxQfuFifNd0/XBeUuuYexgI/AAAAAAAAKzo/vBLkhiYD-vIsZTq9rgow2BJTMn3IEk9qgCLcBGAs/s640/Magajmari-001.jpg)
જવાબ : રાજાએ ખેડુતના પાડોશીને કહ્યું કે કુવામાં રહેલ પાણી તેનું , પણ તે પાણીને કુવામાં રાખવાનો ખર્ચ તેને ખેડુતને આપવો પડશે અથવા તે પોતાનું બધું પાણી કુવામાંથી ખાલી કરી દે. ખેડુતનો પાડોશી કુવામાંથી પાણી ખાલી કરે તે શક્ય ન હતું અને પાડોશીને પોતાનો ભુલ સમજાય ગઈ અને વિવાદ ઉકેલાય ગયો.
![Magajmari Ganit gammant](https://2.bp.blogspot.com/-QQwMJada3ck/XA893F5iQoI/AAAAAAAAKn8/its_vnD8CCQs_NSkkQf7Xo-kVp3TGNPvACLcBGAs/s640/Magajmari.jpg)
જવાબ : 1. સૌપ્રથમ 3 લિટરની ડોલ વડે મોટા ટબમાં 6 લિટર પાણી ભરવાનું અને પછી 5 લિટરની ડોલ વડે તેમાંથી 5 લિટર પાણી ભરી લેવાનું આથી ટબમાં 1 લિટર પાણી વધશે અને પછી 3 લિટરની ડોલ વડે ટબમાં પાણી ભરતા ટબમાં 4 લિટર પાણી થય જાશે.
અથવા બીજીરીત : 5 લિટરની લિટરની ડોલ વડે ટબમાં 10 લિટર પાણી ભરવાનું અને 2 વખત 3 લિટરની ડોલ વડે ત્રણ – ત્રણ લિટર પાણી કાઢી લેવાનું
![Magajmari | મગજમારી 3 20181107 224300](https://3.bp.blogspot.com/-_RanAnmK8lc/W-OtGVyVJWI/AAAAAAAAKdE/9qPRdw5HYngIaUN1yXbB2aNl82kYBBHOgCLcBGAs/s640/20181107_224300.jpg)
જવાબ : 7:00 – 50 minute = 6:10 + 25 minute
= 6:35
![Magajmari | મગજમારી 4 20180611 074529](https://4.bp.blogspot.com/-OvTmdpmJ6Uc/Wx3ldL-LQCI/AAAAAAAAJKI/2TLCcMYHD5oDmjApo1A4ZaCp8ZX93f-KwCLcBGAs/s640/20180611_074529.jpg)
જવાબ : બિરબલે દિવાલ પર લખ્યું , ” આ સમય પસાર થય જશે.”
• જો સુખ હોય અને આ વાક્ય વાંચી તો થોડુંઘણું દુખ પણ થાય અને જો દુઃખ હોય અને આ વાકય વાંચી તો સુખની લાગણી પણ થાય
![Magajmari | મગજમારી 5 20180615 084617](https://3.bp.blogspot.com/-EzejbgWZgLA/WyMvy0foFkI/AAAAAAAAJN8/xz5LhTMiqT8cfYA74_kNp_9nppzhhSkcACLcBGAs/s640/20180615_084617.jpg)
જવાબ : રાતના 9.
ગણતરી : તે વખતે રાતના 12 વાગવામાં 3 કલાક બાકી હતા. તેમાં 6 ઉમેરીએ તો 9 થાય. રીત- 12+6=18, 18÷2=9 ,
![સાયન્સ પોર્ટલ ગણિત ગમ્મત મગજમારી](https://1.bp.blogspot.com/-mVKBoQKzxBo/WyXTFVxUl8I/AAAAAAAAJPc/guJdPFtGKqkK8K6C8-2vIUQlXobeD9q_QCLcBGAs/s640/20180617_084733.jpg)
જવાબ : દુકાનદારનું નુકશાન = 100₹ (10000પૈસા)
પ્રથમ કિસ્સમાં દુકાનમાંથી 100₹ ચોરાયા હોવાથી દુકાનદારને 100₹ નું નુકશાન થયું.બીજો કિસ્સો : અહિં જ મોટાભાગના લોકો ભુલ કરે છે ગણતરી કરવામાં , બીજા કિસ્સામાં ચોર દ્રારા કરવામાં આવતી ચુકવણીથી દુકાનદારને કોઈપણ નુકશાન થતું નથી.
કારણ : જો કોઈ ગ્રાહક પોતાના પૈસાથી દુકાને ચુકવણી કરે તો તેમાં દુકાનદારને કોઈપણ પ્રકારનું નુકશાન નથી . આજ રીતે ચોરે કરેલી ચુકવણીમાં દુકાનદારને નુકશાન થતું નથી.
ગણતરી : ચોરના પૈસા 100₹ = 70₹ ખરીદી + 30₹ દુકાનદારે પાછા આપ્યા. આથી દુકાનદારનું નુકશાન = 0₹ , 30₹ પાછા આપ્યા છે તે દુકાનદારનું નુકશાન નથી,
– ચોરના પૈસા એટલે દુકાનદારના પૈસા = 100₹
– આથી દુકાનદારને 100₹ નુકશાન થયું.