[PDF] Hanuman Chalisa Gujarati Download | હનુમાન ચાલીસા Lyrics, ફાયદા

મિત્રો, અહીં તમે Hanuman Chalisa Gujarati PDF ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો. જે લોકો દરરોજ અથવા શનિવારે હનુમાનજીની ભક્તિ કરવા માંગે છે તેમના માટે અહીં સંપૂર્ણ હનુમાન ચાલીસા Lyrics આપવામાં આવ્યા છે.

બુકHanuman Chalisa in Gujarati
ભાષાગુજરાતી
PDF Pages2
PDF Size52.1 Kb
PDF File Icon Hanuman Chalish in Gujarati
View PDF

હનુમાન ચાલીસાના પાઠ કરવાના ચમત્કારિક ફાયદા

હનુમાન ચાલીસાના નિયમિત પાઠ કરવાથી જીવનમાં અનેક સકારાત્મક બદલાવ આવે છે.

  • ભય અને ડરથી મુક્તિ: જો તમને રાત્રે ડર લાગતો હોય કે મનમાં બેચેની રહેતી હોય, તો હનુમાન ચાલીસાનો પાઠ શાંતિ આપે છે.
  • શનિ પનોતીમાં રાહત: જે લોકો પર શનિની સાડાસાતી કે ઢૈય્યા ચાલતી હોય, તેમણે શનિવારે ખાસ પાઠ કરવા જોઈએ.
  • રોગ અને કષ્ટ નિવારણ: “નાસૈ રોગ હરૈ સબ પીરા” ચોપાઈ મુજબ, શ્રદ્ધાપૂર્વક પાઠ કરવાથી સ્વાસ્થ્ય સુધરે છે.
  • આત્મવિશ્વાસમાં વધારો: હનુમાનજી બળ અને બુદ્ધિના દેવતા છે, તેમના સ્મરણથી આત્મવિશ્વાસ વધે છે.

હનુમાન ચાલીસા વાંચવાની સાચી રીત (વિધિ)

ઘણા ભક્તોને પ્રશ્ન હોય છે કે હનુમાન ચાલીસા ક્યારે વાંચવી જોઈએ?

  1. શ્રેષ્ઠ સમય: સવારે સ્નાન કર્યા પછી અથવા સાંજે સૂર્યાસ્ત સમયે પાઠ કરવો શ્રેષ્ઠ ગણાય છે.
  2. દિવસ: મંગળવાર અને શનિવાર હનુમાનજીના વાર ગણાય છે, આ દિવસે મંદિરે જઈને અથવા ઘરે દીવો કરીને પાઠ અવશ્ય કરવા.
  3. આસન: લાલ રંગના આસન પર બેસીને પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને પાઠ કરવો જોઈએ.

હનુમાન ચાલીસા પાઠ

સંપૂર્ણ હનુમાન ચાલીશ દુહા અંદ ચોપાઈ સાથે આપી છે.

હનુમાન ચાલીસા દોહા

શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારિ |

વરણૌ રઘુવર વિમલયશ જો દાયક ફલચારિ ||

બુદ્ધિહીન તનુજાનિકૈ સુમિરૌ પવન કુમાર |

બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર ||

હનુમાન ચાલીસા ચૌપાઈ

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર |

જય કપીશ તિહુ લોક ઉજાગર ||

રામદૂત અતુલિત બલધામા |

અંજનિ પુત્ર પવનસુત નામા ||

મહાવીર વિક્રમ બજરંગી |

કુમતિ નિવાર સુમતિ કે સંગી ||

કંચન વરણ વિરાજ સુવેશા |

કાનન કુંડલ કુંચિત કેશા ||

હાથવજ્ર ઔર ધ્વજા વિરાજૈ |

કાંથે મૂંજ જનેવૂ સાજૈ ||

શંકર સુવન કેસરી નન્દન |

તેજ પ્રતાપ મહાજગ વન્દન ||

વિદ્યાવાન ગુણી અતિ ચાતુર |

રામ કાજ કરિવે કો આતુર ||

પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા |

રામલખન સીતા મન બસિયા ||

સૂક્ષ્મ રૂપધરિ સિયહિ દિખાવા |

વિકટ રૂપધરિ લંક જરાવા ||

ભીમ રૂપધરિ અસુર સંહારે |

રામચંદ્ર કે કાજ સંવારે ||

લાય સંજીવન લખન જિયાયે |

શ્રી રઘુવીર હરષિ ઉરલાયે ||

રઘુપતિ કીન્હી બહુત બડાયી |

તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાયી ||

સહસ વદન તુમ્હરો યશગાવૈ |

અસ કહિ શ્રીપતિ કણ્ઠ લગાવૈ ||

સનકાદિક બ્રહ્માદિ મુનીશા |

નારદ શારદ સહિત અહીશા ||

યમ કુબેર દિગપાલ જહાં તે |

કવિ કોવિદ કહિ સકે કહાં તે ||

તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા |

રામ મિલાય રાજપદ દીન્હા ||

તુમ્હરો મન્ત્ર વિભીષણ માના |

લંકેશ્વર ભયે સબ જગ જાના ||

યુગ સહસ્ર યોજન પર ભાનૂ |

લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ||

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહી |

જલધિ લાંઘિ ગયે અચરજ નાહી ||

દુર્ગમ કાજ જગત કે જેતે |

સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||

રામ દુઆરે તુમ રખવારે |

હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||

સબ સુખ લહૈ તુમ્હારી શરણા |

તુમ રક્ષક કાહૂ કો ડર ના ||

આપન તેજ તુમ્હારો આપૈ |

તીનોં લોક હાંક તે કાંપૈ ||

ભૂત પિશાચ નિકટ નહિ આવૈ |

મહવીર જબ નામ સુનાવૈ ||

નાસૈ રોગ હરૈ સબ પીરા |

જપત નિરંતર હનુમત વીરા ||

સંકટ સેં હનુમાન છુડાવૈ |

મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ ||

સબ પર રામ તપસ્વી રાજા |

તિનકે કાજ સકલ તુમ સાજા ||

ઔર મનોરધ જો કોયિ લાવૈ |

તાસુ અમિત જીવન ફલ પાવૈ ||

ચારો યુગ પરિતાપ તુમ્હારા |

હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ||

સાધુ સન્ત કે તુમ રખવારે |

અસુર નિકન્દન રામ દુલારે ||

અષ્ઠસિદ્ધિ નવ નિધિ કે દાતા |

અસ વર દીન્હ જાનકી માતા ||

રામ રસાયન તુમ્હારે પાસા |

સાદ રહો રઘુપતિ કે દાસા ||

તુમ્હરે ભજન રામકો પાવૈ |

જન્મ જન્મ કે દુખ બિસરાવૈ ||

અંત કાલ રઘુવર પુરજાયી |

જહાં જન્મ હરિભક્ત કહાયી ||

ઔર દેવતા ચિત્ત ન ધરયી |

હનુમત સેયિ સર્વ સુખ કરયી ||

સંકટ કટૈ મિટૈ સબ પીરા |

જો સુમિરૈ હનુમત બલ વીરા ||

જૈ જૈ જૈ હનુમાન ગોસાયી |

કૃપા કરો ગુરુદેવ કી નાયી ||

જો શત વાર પાઠ કર કોયી |

છૂટહિ બન્દિ મહા સુખ હોયી ||

જો યહ પડૈ હનુમાન ચાલીસા |

હોય સિદ્ધિ સાખી ગૌરીશા ||

તુલસીદાસ સદા હરિ ચેરા |

કીજૈ નાથ હૃદય મહ ડેરા ||

હનુમાન ચાલીસા ફોટો

hanuman chalisha photo min

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

૧. હનુમાન ચાલીસા કોણે લખી છે? હનુમાન ચાલીસાની રચના 16મી સદીમાં ગોસ્વામી તુલસીદાસજીએ કરી હતી.

૨. હનુમાન ચાલીસામાં કેટલી ચોપાઈ હોય છે? તેમાં ૪૦ ચોપાઈઓ હોય છે, તેથી જ તેને ‘ચાલીસા’ કહેવામાં આવે છે.

૩. શનિવારે હનુમાન ચાલીસા વાંચવાથી શું ફાયદો થાય? શનિદેવ હનુમાનજીના ભક્તોને ક્યારેય હેરાન કરતા નથી, તેથી શનિવારે પાઠ કરવાથી શનિ દોષમાં રાહત મળે છે.

Picture of Aakash Kavaiya
Aakash Kavaiya

નામ આકાશ કવૈયા (Aakash Kavaiya) છે. વ્યવસાય માં Engineer છુ. ગુજરાતી બ્લોગ ઘણા વર્ષોથી ચલાવી રહ્યો છુ. એક શોખ તરીકે બ્લોગ ચાલુ કરેલો આજે એ શોખ ખાતર ચાલુ જ છે.